ગુજરાત નોલેજ

- ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?

જ. કમલેશ નાણાવટી 


- જયુબિલી ઓફ ક્રિકેટનામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?

જ. જામ રણજીતસિંહ

- રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

જ. શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

- ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?


જ. 
અંશુમાન ગાયકવાડ


- ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?

જ. ધ્યાની દવે


- એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી

જ. દિનેશ ભીલ 


-ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર 

ખેલાડી કોણ છે ?

જ.વલય પરીખ

-ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.

જ. ભાવના પરીખ


- અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?

જ. અપર્ણા પોપટ


- એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

જ. દિનેશ ભીલ


- ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?

જ. જામ દુલિપસિંહ


- ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?

જ. સુધીર ભાસ્કર


- ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?

જ. અમદાવાદ


-ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર

ખેલાડી કોણ છે ?

જ. વલય પરીખ


- ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા?

જ. અમદાવાદ


ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?

જ.ધ્યાની દવે


ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?

જ. જયદીપસિંહજી એવોર્ડ


- ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

જ. સરદાર વલ્લભભાઇ એવોર્ડ


- ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?

જ. વિક્રમ સોલંકી


-ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?

જ. પ્રતિક પારેખ


- ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?


જ. તેજસ બાકરે


- જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ?

જ. લેગ ગ્લાન્સ


- દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? 


જ.  ક્રિકેટ


- નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?


જ. સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)


- બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. 


જ.  ગીત શેઠી


- ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો.


જ. પાર્થિવ પટેલ


- ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. 


જ.  કિરણ મોરે


- રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે?

જ. જામ રણજીતસહિંજી


- રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

જ. શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર


-વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો?

જ. રાજકોટ


- વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો?

જ. પંકજ અડવાણી


- વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી   હતી?


જ. બાબુભાઇ પનોચા


વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા?


જ. ક્રિકેટ


- વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો.


જ. ગીત શેઠી


- શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?

જ. ઉદયન ચીનુભાઇ


- સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી?

જ. ચેતેશ્વર પૂજારા


- સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? 


જ. નમન પારેખ


- ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?


જ. ફ્લેમિંગો

- ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?


જ. સિંહ


- ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?


જ. ૧ મે, ૧૯૬૦


- ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?


જ. શ્રી મહેંદી નવાઝજંગ


- ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?


જ. ડૉ. જીવરાજ મહેતા


- ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?


જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા


- ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?


જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા


- ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?


જ. ૧૮,૧૯૨


- ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને કેટલા ?


જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો


- ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને કયાં આવેલો છે ?


જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા


- અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?

જ.કાપડ સંશોધન-અમદાવાદ

- અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?

જ. ડૉ. વિક્રમ સારાભાઈ

- અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  

જ. પાલનપુર

- અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?

જ. ૧૮૬૦ - ૬૪

અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? 

જ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

- અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?

જ. વર્ષ ૨૦૦૩

- અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ?

જ. મોતી ભરત

- અમૂલ ડેરી ક્યાં આવેલી છે ?

જ. આણંદમાં

- અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.  

જ. ત્રિભુવનદાસ પટેલ

- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?

જ. ભાવનગર

-અલ્લાહબંધની રચના કયારે થઈ ? 

જ. ૧૮૧૯ના ભૂકંપ પછી

- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

જ. બનાસકાંઠા

- આજવા ડેમ કોણે બનાવ્યો હતો?  

જ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ

- આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?  

જ. ડાંગ

- આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? 

જ. ગિરની તળેટીમાં આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના

પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?

જ. સાપુતારા

- આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?  

જ. જામનગર

-આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?

જ. અંબાજીમાં

આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?  
જ. ડાંગ
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - 
અમદાવાદ
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?  
ગાંધીનગર
ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?--- 
કલોલમાં
ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- 
દાહોદ
ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : 
વાત્રક
ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?  
૬૦ ટકા
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
- મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ?

જ. આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ

- ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?

જ. મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા 

- બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ?

જ. ગોઢા  તરીકે ઓળખાય છે.

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?
બનાસ , સરસ્વતી અને રૂપેણ
ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? 
નાઘેર
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?
વલસાડ
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?
સરસ્વતી
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? 
સૂર્ય
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? 
અમદાવાદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? 
આણંદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? 
આણંદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે
આણંદ
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? 
સુરત
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? 
સુરત
ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? 
અંકલેશ્વર
ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? 
અંકલેશ્વર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? ફલોરસ્પાર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? ફલોરસ્પાર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? ફલોરસ્પાર
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  
મુંદ્રા
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? 
 મુંદ્રા
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
ભુજ
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  
ભુજ
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  
ભુજ
કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  
સરદાર સરોવર નર્મદા યોજના
કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  સરદાર સરોવર નર્મદા યોજના
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 437.08 મીટર
કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 437.08 મીટર
કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 388 મીટર
કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 388 મીટર
કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? -  27,200 ચોરસ કિ.મી.
કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? -  27,200 ચોરસ કિ.મી.
કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?--- પાનન્ધ્રો વીજળી                                      પ્રોજેક્ટ
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર)
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?--- મહી
કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?--- કચ્છ
કંઠીનું મેદાન કયાં આવેલું છે ?  કચ્છ
કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?  તાપી
કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?  તાપી
કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?  રાજપીપળાના ડુંગરોની
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?  રાજપીપળાના ડુંગરોની
ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?  અલિયા બેટ
ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?  મીઠા
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?  મીઠા
ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?---  સાબરમતી
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?  જૂનાગઢ
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?  જૂનાગઢ
ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?  ઝોંક
ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?  ઝોંક
ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?  ઝોંક
ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?  ઝોંક
ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?  વડોદરા
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?  વડોદરા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ
ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના
ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ગુજરાતના બગીચાતરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ
ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
ગુજરાતના અન્ય હવાઈ મથકો  - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
ગુજરાતના અન્ય હવાઈ મથકો  - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? - ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? - ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર
ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસમોગ્રાફરાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક
ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?  મહુવા
ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?  મહુવા
ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?  ૧૭૫થી ૨૦૦ વખત
ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?  ૧૭૫થી ૨૦૦ વખત
ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ   
ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11
ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી  પડે છે? -  ભુજમાં (નલિયા)
ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી  પડે છે? -  ભુજમાં (નલિયા)    
ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ
ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ
ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ
ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫
ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫
ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો
ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો
ગુજરાતના વિકસતાં બંદરો  - વાડીનાર, પીપાવાવ, દહેજ
ગુજરાતના વિકસતાં બંદરો  - વાડીનાર, પીપાવાવ, દહેજ
ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. - ખરાદી
ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. - ખરાદી
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ
ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? - પાટણવાડી અને મારવાડી
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? - પાટણવાડી અને મારવાડી
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે
ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. -  નલિયા
ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. -  નલિયા
ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા
ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  - મહારાષ્‍ટ્ર રાજ્ય
ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  - મહારાષ્‍ટ્ર રાજ્ય
ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  - આબુ અને અરવલ્લીના પર્વતો
ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  - આબુ અને અરવલ્લીના પર્વતો
ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે?  - અરવલ્લી
ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? -  590 કિ.મી.
ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? -  590 કિ.મી.
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? -  કોલક
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? : કોલક
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ?  વિશ્વામિત્રી
ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? - દમણ ગંગા
ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે?  દમણ ગંગા
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?   - અમૂલ
ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?  અમૂલ
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્‍યપ્રદેશ
ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્‍યપ્રદેશ
ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે?  - મધ્ય પ્રદેશ રાજ્ય,
ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? -  500 કિ. મી.
ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? -  500 કિ. મી.
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ
ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી
ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી -  લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )
ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી -  લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )   
ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  - ૨૫૮ દર ચો. કિમી
ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  - ૨૫૮ દર ચો. કિમી     
ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   -  ૨૨.૪૮ %
ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   -  ૨૨.૪૮ %
ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્‍તાન
ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્‍તાન
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર       
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર
ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર
ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  - અમદાવાદ
ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  - અમદાવાદ
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા
ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત
ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત
ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? -  જામનગર
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? : જામનગર
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર
ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? - ૧૧૫૩ ચો. કિ.મી.
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ
ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ
ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  - કંડલા
ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  - કંડલા
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? -  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? -  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું
ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું
ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર
ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય
ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય
ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? Ans: કચ્છ રણ અભ્યારણ્ય
ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?  વડોદરા
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કયાકયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ?  મધ્ય અને દક્ષિણ ગુજરાત
ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય?  ત્રણ
ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?--- ગિરનાર
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? -  ગોપનાથ
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?  ગાંધીનગર
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?  ગાંધીનગર
ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?  વેરાવળ
ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?  વેરાવળ
ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?  ૨૭,૦૦૦ ચો. કિમી.
ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?  ૨૭,૦૦૦ ચો. કિમી.
ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?  ત્રીજા ભાગનો વિસ્તાર
ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?  ત્રીજા ભાગનો વિસ્તાર
ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?  દમણ-ગંગા
ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?  દમણ-ગંગા
ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? -  ઉષ્‍ણ કટિબંધમાં
ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? -  ઉષ્‍ણ કટિબંધમાં
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?  પશ્ચિમ
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?  પશ્ચિમ
ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો  - અમદાવાદ
ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો  - અમદાવાદ   
ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?--- 1,96,024
ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો  - કચ્છ
ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો  - કચ્છ    
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત  - ગિરનાર
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
ગુજરાતનો સૌથી ઓછી વસ્તી  ધરાવતો જીલ્લો  - ડાંગ વિસ્તારમાં
ગુજરાતનો સૌથી ઓછી વસ્તી  ધરાવતો જીલ્લો  - ડાંગ વિસ્તારમાં
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?  ગાંધીનગર
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?  ગાંધીનગર
ગુજરાતનો સૌથી નાનો જીલ્લો  - ગાંધીનગર
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
ગુજરાતમા આવેલ પ્રાઇવેટ પોર્ટ જણાવો ? -  પીપાવાવ અને મુંદ્રા પોર્ટ
ગુજરાતમા મેંગેનિઝ ક્યાં મળી આવે છે? - - પાવાગઢ, શિવરાજપુર, ચોટીલા
ગુજરાતમા બોક્સાઇટ ક્યાં મળી આવે છે? - જામનગર, કચ્છ
ગુજરાતમા ગ્રેફાઇટ ક્યાં મળી આવે છે? - જાંબુઘોડા, ઝાખ-રેઘના (દેવગઢ બારિયા)
ગુજરાતમા કોલસો ક્યાં મળી આવે છે? - અંજાર
ગુજરાતમા પેટ્રોલિયમ ક્યાં મળી આવે છે? - અંકલેશ્વર, કલોલ, ગંધાર, નવાગામ, કડી, મહેસાણા, ખંભાત
ગુજરાતમાં  તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 144 કિ.મી છે.
ગુજરાતમાં  તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 144 કિ.મી છે.
ગુજરાતમાં ગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ?  હજીરા
ગુજરાતમાં ગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ? Ans: હજીરા
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?--- ખંભાતમાં
ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે?  નારાયણ સરોવર
ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે?  નારાયણ સરોવર
ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો ? -  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? -  ઉંઝા
ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? s: ઉંઝા
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? -  ભેંસ
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? : ભેંસ
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ?  ડીસા
ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans:  ડીસા
ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?--- કચ્છ જિલ્લો
ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?  પપીહા
ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્‍લામાં
ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્‍લામાં
ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?--- વાસદ
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?--- જામનગર
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?--- જૂનાગઢ
ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?--- વલસાડ
ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? - હિન્‍દુ
ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? – હિન્દુ
ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? - બાજરી
ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? - બાજરી
ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?--- ભાલ પ્રદેશના
ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?  નૈઋત્યકોણીય
ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?  નૈઋત્યકોણીય
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? -  : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? -  : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?--- પચ્ચીસ
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?  સાત
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?  સાત
ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?--- દસ
ગુજરાતમાં કેટલા અભ્યારણનો  આવેલા છે?  - ૨૨
ગુજરાતમાં કેટલા અભ્યારણનો  આવેલા છે?  - ૨૨
ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? -  72,165 કિ. મી.
ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? -  72,165 કિ. મી.
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?--- 10
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? -  પાંચ
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? -  ગુજરાત ખનીજ વિકાસ નિ
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિ
ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦  જેટલા
ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦  જેટલા
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર  છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર  છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - ખેડા અને આણંદ
ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - ખેડા અને આણંદ
ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ  - ૬૨.૬ %
ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ  - ૬૨.૬ %       
ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- વલસાડ
ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? -  ૨૫  (દર હજારે )
ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? -  ૨૫  (દર હજારે )    
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?--- દક્ષિણ ગુજરાતમાં
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? : બાલાછડી
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? -  કાળીયાર
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? - નીલ ગાય
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?  મોરબાજ
ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?  મોરબાજ
ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?  બાલાસિનોર
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? -  960 મીટર
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? -  960 મીટર
ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? -  વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? -  વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?  ભાવનગર
ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?  ભાવનગર
ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?  - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?  - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?--- 942
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
ગુજરાતમાં ધારાસભા એક્ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઇ  - ૧૯૬૩ માં
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ડો.જીવરાજ મહેતા
ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે  કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે  કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - સુરત અને વલસાડ
ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - સુરત અને વલસાડ
ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? -  936.2 મીટર.
ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? -  936.2 મીટર.
ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી
ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી  
ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ   ૮૦ %
ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ   ૮૦ %
ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?--- વડોદરા
ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?--- આંબા ડુંગરમાં
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં વિકસ્‍યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં વિકસ્‍યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
ગુજરાતમાં બેંક શાખાઓ કેટલી છે? – લગભગ  ૩૪૦૦ જેટલી
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?  મહેસાણા
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?  મહેસાણા
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્‍લામાં
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્‍લામાં
ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? -   ૭.૮  (દર હજારે)
ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? -   ૭.૮  (દર હજારે)
ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
ગુજરાતમાં માધ્યમિક શાળાઓ  કેટલ છે? ૬,૭૩૪
ગુજરાતમાં માધ્યમિક શાળાઓ  કેટલ છે? ૬,૭૩૪
ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે?  જેસોર
ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે?  જેસોર
ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
ગુજરાતમાં 'લીલી નાઘેર' નો પ્રદેશ કયો કહેવાય છે?--- ચોરવાડનો પ્રદેશ
ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? - કાંકરેજી
ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?--- અમદાવાદ
ગુજરાતમાં વસ્તીની સૌથી વધુ ગીચતા   
ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? -  182
ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? -  182    
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?--- કચ્છ
ગુજરાતમાં વિસ્‍તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્‍લો કયો છે ? - કચ્‍છ
ગુજરાતમાં વિસ્‍તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્‍લો કયો છે ? - કચ્‍છ
ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ  - ૩૭.૪ %
ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૬૯.૯૭ %
ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ  - ૩૭.૪ %
ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૬૯.૯૭ %
ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
ગુજરાતમાં સરેરાશ વરસાદ -    ૮૩ સેમી
ગુજરાતમાં આવેલ બંદરો  -   ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %
ગુજરાતમાં સરેરાશ વરસાદ -    ૮૩ સેમી
ગુજરાતમાં આવેલ બંદરો  -   ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %  
ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?  મેથાણ
ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?  મેથાણ
ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?--- મોઢેરામાં
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?  ગોરખનાથનું શિખર-ગિરનાર
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?  ગોરખનાથનું શિખર-ગિરનાર
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?  કચ્છ
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?  કચ્છ
ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?  વઘઈ
ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?  વઘઈ
ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે?  અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે?  અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?--- વલસાડ જિલ્લો
ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?  અમદાવાદ – વડોદરા
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?  અમદાવાદ – વડોદરા
ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?  લૂણેજ
ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?  લૂણેજ
ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૫૮ %
ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૫૮ %  
ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ?  - રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ?  - રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?--- નં-8
ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે?  રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે?  રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?  નેશનલ હાઈવે - નં. ૮
ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?  નેશનલ હાઈવે - નં. ૮
ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?--- જાફરાબાદી
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ?  ત્રીજા
ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ?  ત્રીજા
ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?--- મોરબી
ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?--- કચ્છના નાના રણમાં
ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?---જૂનાગઢ
છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?--- વડોદરા
જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? -  રણજિતસાગર ડેમ
જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?  પનાલા ડિપોઝિટ
જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?  પનાલા ડિપોઝિટ
જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?--- અંજાર
જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?  બનાસકાંઠા
જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?  બનાસકાંઠા
ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?--- મોરબી
ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?--- ખેડા
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?---  આહવા
ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે?  વાંસદા અભયારણ્ય
ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે?  વાંસદા અભયારણ્ય
ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?  બારેજડી
ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?  બારેજડી
ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : કાકરાપાર
તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? : કાકરપાર અને ઉકાઇ
તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ  અને  કાકરાપાર
તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ  અને  કાકરાપાર  
તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 720 કિ.મી. છે,
તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 720 કિ.મી. છે,
તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? -  હરણફાળ‘ નામના
તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? -  હરણફાળ‘ નામના
તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
તાપીની દક્ષિ‍ણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
તાપીની દક્ષિ‍ણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?  મહેસાણા
તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?  મહેસાણા
તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?--- મહેસાણા
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?  ઘેરિયા નૃત્ય
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?  ઘેરિયા નૃત્ય
દક્ષિ‍ણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? -  વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
દક્ષિ‍ણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? -  વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે.  : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે.  : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
દક્ષિ‍ણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? -  પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
દક્ષિ‍ણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? -  પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. -  દીવ, સિયાલ અને સવાઈ બેટ
દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. -  દીવ, સિયાલ અને સવાઈ બેટ
દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?--- ખંભાતનો અખાત
દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત
દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત
દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?  બનાસ નદી
દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?  બનાસ નદી
દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ?  બનાસકાંઠા
દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ?  બનાસકાંઠા
દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?  નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?  નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?  આસો માસ
દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
દૂધસાગર ડેરી કયા શહેરની છે?--- મહેસાણા
દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?  દાહોદ
દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?  દાહોદ
દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? -  ગોમતી નદી
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
ધરોઇ યોજના કઇ નદી પર છે?--- સાબરમતી
ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? - ચાંદોદ
નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? - ચાંદોદ
નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર  કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર  કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? -  1312 કિ.મી. છે,
નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? -  1312 કિ.મી. છે,
નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? -  મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? -  મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
નર્મદાની દક્ષિ‍ણે  કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
નર્મદાની દક્ષિ‍ણે  કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?  પૂર્ણા
નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?  પૂર્ણા
નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?--- 223,25
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ?  પાનવડ
નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ?  પાનવડ
નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?--- કચ્છ
નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?  શંખેશ્વર
નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?  શંખેશ્વર
નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?  પાલનપુર
નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?  પાલનપુર
નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ?  આણંદ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ?  આણંદ
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?  દ્વિતીય
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?  દ્વિતીય
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? : બેટ શંખોદર
પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ?  પ્રિ-કેમ્બ્રિયન
પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ?  પ્રિ-કેમ્બ્રિયન
પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ગોધરા
પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
પાટણ કઇ નદી પર વસેલું છે?--- સરસ્વતી
પારસીઓનું કાશી' તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?--- ઉદવાડા
પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?--- પંચમહાલ
પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?--- વડોદરાની નજીક
પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?  ડાંગ
પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?  ડાંગ
પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
પ્રથમ રાજ્યપાલ  કોણ હતા? -   મહેંદી નવાઝ જંગ
પ્રથમ રાજ્યપાલ  કોણ હતા? -   મહેંદી નવાઝ જંગ
પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે?  ભવાઇ
પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે?  ભવાઇ
પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?  કચ્છ
પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?  કચ્છ
ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?  કાનકડિયા
બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- પાલનપુર
બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? : કચ્છ
બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
બરડો ડુંગર ક્યાં આવેલો છે?--- જામનગરમાં
બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ?  કાગળનું
બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ?  કાગળનું
બિંદુ સરોવર ગુજરત ની કઈ નદી પાસે આવેલું છે ?-સરસ્વતી
ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
ભારત નુ સૌથી વિશાળ વિદ્યુત સંયંત્ર કચ્છમાં ક્યા નિર્માણાધીન છે? -  મુંદ્રા
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? -  કંડલા
ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? -  કંડલા
ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? : જામનગર
ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?--- સાતમો
ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? -  ગુજરાતમાં
ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? -  ગુજરાતમાં
ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ક્યું રાજય કરે છે ?  ગુજરાત
ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ક્યું રાજય કરે છે ?  ગુજરાત
ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? -  ગિરનાં જંગલોમાં
ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? -  ગિરનાં જંગલોમાં
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. -  જેગરી બેટ
ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. -  જેગરી બેટ
ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? -  ભુજ
ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
ભૂપૃષ્‍ઠ ગુજરાતના: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
ભૂપૃષ્‍ઠ ગુજરાતના: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?--- સૌરાષ્ટ્રમાં
મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?  વેરાવળ
મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?  વેરાવળ
મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?  વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?  વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
મહીનદી કુલ લંબાઇ  કેટલી છે? - 500 કિ.મી. છે,
મહીનદી કુલ લંબાઇ  કેટલી છે? - 500 કિ.મી. છે,
મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે?  - વણાકબોરી અને કડાણા‘યોજના
મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે?  - વણાકબોરી અને કડાણા‘યોજના
મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?  શેત્રુંજી
મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?  શેત્રુંજી
મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
મીઠાપુરમાં શાનું કારખાનું છે?--- તાતા કેમિકલ્સનું
મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- પહેલું
મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?--- ઉનાવા
મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?--- કચ્છ
મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?  શામળાજી
મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?  શામળાજી
મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
રસ્તાઓની લંબાઈ ૭૨,૧૬૨ કિમી
રાજપીપળા ના ડુંગરો ક્યાં ખનીજ ના ઉત્પાદન માટે જાણીતા છે ?- અકીક
રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? : અકીક
રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
રેલ્માંર્ગોની લંબાઈ ૫૬૫૬ કિમી
લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?--- કચ્છ અને ભરુચમાંથી
લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?  ભાવનગર
લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?  ભાવનગર
લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
વડોદરા કઇ નદી પર વસેલું છે?---વિશ્વામિત્રી
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?  વિશ્વામિત્રી
વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?  વિશ્વામિત્રી
વનવિસ્તાર ૧૮,૮૩૦ ચો.કિમી
વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? -  પારનેરાની
કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર
વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? -  પારનેરાની
કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર
વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- નવમું
વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? -  ચરોતર
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? -  ચરોતર
વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?  : ભૂજ
વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? - પાવાગઢનો ડુંગર
વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? - સાતમું
વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?--- રાજકોટ
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?--- જામનગર
સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?--- વૌઠામાં
સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?--- ધૂપગઢ
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? -  સહ્યાદ્રિ
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?--- ડાંગ
સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- હિંમતનગર
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
સાબરમતી નદી કયાંથી નીકળે છે ? : રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
સાબરમતી નદી લંબાઈ  કેટલી છે? - 321 કિ.મી. છે.
સાબરમતી નદી લંબાઈ  કેટલી છે? - 321 કિ.મી. છે.
સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી  છે.
સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી  છે.
સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?  - કચ્છ
સુરત કઇ નદી પર વસેલું છે?--- તાપી
સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? ડુમ્મસ
સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
સોડાએશના ભારતના કુલ ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? -  95 ટકા
સોડાએશના ભારતના કુલ ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? -  95 ટકા
સૌથી ઓછી ગીચતા    -
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત
સૌરાષ્ટ્ર ની નદીઓ ક્યાં પ્રકાર ની જળપ્રણાલી રચે છે? -ત્રિજ્યાકાર
સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?  મગફળી
સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?  મગફળી
સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - જેસોરની ટેકરીઓ તરીકે
સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - ‘જેસોરની ટેકરીઓ તરીકે
સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે?--- 7 (સાત)
સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?  ત્રિજયાકાર
સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? ઓખા
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? Ans: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે

હીરાભાગોળ ક્યાં આવેલી છે?--- ડભોઇ

No comments:

Post a Comment